
NMMS Scholarship Yojana 2024 :- આપણા દેશની કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને અનેલ પ્રકારની કાર્યકારી યોજનાઓ શરૂ કરે છે. આ અંતર્ગત દેશના યુવાનો, મહિલાઓ, બાળકો, વિધાર્થીઓ અને વૃદ્ધોને લાભ મળી શાલે તે ધ્યાનમાં રાખવામાં આવે છે. તમને જવાની દઈએ કે આ માટે સરકારે દરેક કેટેગરી સનુસાર ઘણી યોજનાઓ ચલાવી છે.
આવી જ એક યોજના છે જે સરકારે દેશના વિધાર્થીઓ માટે શરૂ કરી છે. તેથી અભ્યાસ કરતાં વિધાર્થીઓ આ યોજનાનો ;અભ લઈ શકે છે. આ અંતર્ગત સરકાર હોનહાર બાળકોને શિષ્યવૃતિ આપે છે.
જો તમે આ સ્કીમ વિષે જાણતા નથી, તો અમારો આજનો લેખ તમને ઘણી મદદ કરી શકે છે. આજે આ લેખ દ્વારા અમે તમને NMMS શિષ્યવૃતિ યોજના વિશેની દરેક મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરીશું. તો અમારી સાથે જોડાયેલા રહો અને આ પોસ્ટને સંપૂર્ણ વાંચો.
NMMS શિષ્યવૃતિ યોજના
કેન્દ્ર સરકારે વિધાર્થીઓ માટે NMMS Scholarship Yojana 2024 શરૂ કરી છે. તેનું પૂરું નામ નેશનલ મિન્સ-કમ-સ્કોલરશીપ છે. તમને જણાવી દઈએ કે આ યોજના માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને સાક્ષરતા વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
આ શિષ્યવૃતિ યોજના દ્વારા સરકાર દ્વારા દર વર્ષ બાળકોને શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ રીતે આર્થિક રીતે નબળા વર્ગના વિધાર્થીઓને આ શિષ્યવૃતિ યોજનાઓને શિષ્યવૃતિ આપે છે કે પ્રવેશ લેવા માંગે છે. જ્યારે ધોરણ 12 સુધીના વિધાર્થીઓ પણ શિષ્યવૃતિનો લાભ લઈ શકે છે.
તમને જણાવી દઈએ કે આર્થિક રીતે નબળા વર્ગના વિધાર્થીઓ માટે આ શિષ્યવૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિધાર્થીઓને શિષ્યવૃતિ ત્યારે જ મળે છે જ્યારે તેઓ સંબંધિત પરીક્ષા પાસ કરે. તહઈ જો તમે આશાસ્પદ વિધાર્થી છો, તો તમે NMMS શિષ્યવૃતિ યોજના દ્વારા સરકાર પાસેથી નાણાકીય મદદ મેળવી શકો છો.
NMMS Scholarship Yojana 2024નો ઉદેશ્ય
આ શિષ્યવૃતિ યોજના દ્વારા સરકાર આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને મદદ કરવા માંગે છે. ખરેખર, આપણાં દેશની વસ્તી ઘણી વધારે છે. અને એવા ઘણા પરિવારો છે જેઓ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આવા પરિવારોના બાળકો માટે શિક્ષણનો ખર્ચ ઉઠાવવો શક્ય નથી.
પૈસાથી અછતને કારણે, સ્માર્ટ અને તેજસ્વી વિધાર્થીઓ ઘણીવાર તેમનો અભ્યાસ અધવચ્ચે છોડી દે છે. તેથી જ સરકારે આવ્યા પ્રતિભાશાળી વિધાર્થીઓ માટે NMMS શિષ્યવૃતિ યોજના શરૂ કરી છે. આ હેઠળ, સરકારે તેનો ઉદેશ્ય બનાવ્યો છે કે આશાસ્પદ વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે નાણાકીય મદદ પૂરી પાડવામાં આવશે.
NMMS Scholarship Yojana 2024માં પ્રાપ્ત થયેલ રકમ
સરકાર NMMS શિષ્યવૃતિ યોજના દ્વારા દર વર્ષ આર્થિક રીતે નબળા આશાસ્પદ વિધાર્થીઓને શિષ્યવૃતિ પ્રદાન કરે છે. આ અંતર્ગત વિધાર્થીઓને 12.000/0- રૂપિયાની રકમ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સરકાર આવે છે. તમને જણાવી દઈએ કે સરકાર એવા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરે છે કે જેઓ માધ્યમિક શિક્ષણનો અભ્યાસ કરવા માંગે છે તેમને નાણાકીય સહાય આપીને.
પાત્રતા
NMMS શિષ્યવૃતિ યોજના માટે જરૂરી છે કે તમામ વિધાર્થીઓ પાત્રતા માપદંડોને પૂર્ણ કરે. જો તમારી પાસે નીચેની યોગ્યતા હોય તો જ તમે આ માટે અરજી કરી શકો છો.
- વિધાર્થીએ ઓછામાં ઓછું 8મુ ધોરણ પાસ કર્યું હોવું જોઈએ.
- અરજી કરનાર વિધાર્થી 55% થી વધુ ગુણ મેળવ્યા હોવા જોઈએ.
- અનામત કેટેગરીમાં આવતા વિધાર્થીઓએ ધોરણ 8માં 50% ગુણ મેળવવાના રહેશે.
- અરજી કરનાર વિધાર્થીના પરિવારની લઘુત્તમ વાર્ષિક આવક 100,000 રૂપિયા સુધીની હોવી જોઈએ.
- સકારી શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને જ આ યોજનાનો લાભ મળી શકે છે.
NMMS Scholarship Yojana 2024ની પસંગીની પ્રક્રિયા
સરકારે ગરીબ તેજસ્વી વિધાર્થીઓ માટે NMMS શિષ્યવૃતિ યોજના શરૂ કરી છે. તેથી, આ શિષ્યવૃતિ હેઠળ, ફક્ત તે જ વિધાર્થીઓને લાભ આપવામાં આવશે જેઓ પરીક્ષામાં સફળ થશે. તમને જણાવી દઈએ કે વિધાર્થીઓએ સ્કૉલાસ્ટિક એપ્ટીટ્યુડ ટેસ્ટ અને મેન્ટલ એપ્ટીટ્યુડ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.
આ અંતર્ગત વિધારીઓએ ધોરણ 7 અને ધોરણ 8 માં ભણાવવામાં આવતા વિષયોના આધારે પ્રશ્રો ઉકેલવાના હોય છે. આ સાથે, વિધાર્થીઓની તર્ક ક્ષમતાની પણ ચકાશણી કરવામાં આવે છે જેથી સૌથી વધુ લાયક વિધાર્થીઓને શિષ્યવૃતિ આપી શકાય છે.
યોજનામાં અરજી કેવી રીત કરવી
- NMMS શિષ્યવૃતિ યોજના માટે સૌ પ્રથમ તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ ખોલવી પડશે.
- ત્યારે બાદ અહીં તમને હોમપેજ પર NMMS સ્કોલરશીપ સ્ક્રીમનો વિકપ મળશે , તમાંરે તેના પર ક્લિક કરવાનું રહશે.
- જલ્દી તમે ક્લિક કરશો, તમે બીજા પૃષ્ઠ પર પહોંચશો જય તમારે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
- ત્યારે બાદ તમને જે ID અને પાસ મળશે તેની મદદથી તમારે લૉગિન કરવાનું રહેશે.
- આ પછી, આ શિષ્યવૃતિ માટે અરજી ફોરમ તમારી સામે દેખાશે જેમાં તમારે બધી માહિતી યોગ્ય રીતે દાખલ કરવાની રહેશે.
- ત્યારે બાદ તમરે તમારા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજ યોગ્ય રીતે અપલોડ કરવા પડશે.
- છેલ્લે તમારે તમારું અરજીપત્રક સબમિટ કરવાનું રહેશે અને પછી તેની પ્રિન્ટ આઉટ લઈને તમારી પાસે રાખો.
| NMMS Scholarship Yojana 2024માં અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
| હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |
- Airtel ₹979 Recharge Plan – 2GB/Day for 84 Days + OTT Benefits
- Discover CRM Chatbot Integration Options for Your Business
- Understanding Modern Chatbot Development Capabilities
- Top 10 Best Mileage Trucks in India 2025: Your Ultimate Guide for Transport Business
- Tata Ultra EV vs Ashok Leyland E-Truck: 2025 Fleet Owner’s Guide



